Blog Post

સુરતની ભાવિકા મહેશ્વરીએ એશિયામાં લહેરાવ્યો ભારતનો પરચમ, રામાયણ અને ભારતીય દર્શનથી જીત્યા દિલ

જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનમાં આપ્યા પ્રભાવશાળી વ્યાખ્યાન, ભારતીય સંસ્કૃતિ, આધુનિક જીવન મૂલ્યો અને મોબાઇલ એડિક્શન પર રજૂ કર્યા વિચાર સુરત. શહેરની યુવા પ્રેરક વક્તા, ટેડએક્સ સ્પીકર, લેખિકા અને એન્ટરપ્રેન્યોર ભાવિકા મહેશ્વરીએ જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાના વિચારો દ્વારા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. તેમણે ભારતીય દર્શન, રામાયણના સર્વવ્યાપી સંદેશ […]

Read More

સાર્વજનિક યુનિવર્સિટી, સુરતમાં ત્રણ દિવસીય સંસ્કૃત શોર્ટ ફિલ્મ તાલીમ વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને સાર્વજનિક યુનિવર્સિટી તથા ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરતના સહયોગથી તા. 23 થી 25 માર્ચ, 2026 દરમિયાન સાર્વજનિક યુનિવર્સિટી ખાતે ત્રણ દિવસીય સંસ્કૃત શોર્ટ ફિલ્મ તાલીમ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। વર્કશોપનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પલ્લીવાળ (મુખ્ય અતિથિ), સંસ્કૃત […]

Read More

રાજકોટમાં મંત્ર થેરાપી દરબાર યોજાયો, ૭૫૦થી વધુ લોકોએ લીધો આધ્યાત્મિક અનુભવ

નિઃશુલ્ક દરબારો દ્વારા સમાજ કલ્યાણનો સંકલ્પ, રાજ્યભરમાં આગામી કાર્યક્રમોની જાહેરાત રાજકોટ (ગુજરાત) [ભારત], માર્ચ 25: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ ॐઋષિ સ્વામીજી “ૐ ગુરુ” દ્વારા રાજકોટ ખાતે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં મંત્ર થેરાપી દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. આ મંત્ર થેરાપી દરબારનું ઉદ્ઘાટન પોરબંદરના પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષશ્રી રમેશભાઈ ધડુકના હસ્તે […]

Read More

રાજકોટમાં મંત્ર થેરાપી દરબાર યોજાયો, ૭૫૦થી વધુ લોકોએ લીધો આધ્યાત્મિક અનુભવ

નિઃશુલ્ક દરબારો દ્વારા સમાજ કલ્યાણનો સંકલ્પ, રાજ્યભરમાં આગામી કાર્યક્રમોની જાહેરાત રાજકોટ (ગુજરાત) [ભારત], માર્ચ 25: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ ॐઋષિ સ્વામીજી “ૐ ગુરુ” દ્વારા રાજકોટ ખાતે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં મંત્ર થેરાપી દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. આ મંત્ર થેરાપી દરબારનું ઉદ્ઘાટન પોરબંદરના પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષશ્રી રમેશભાઈ ધડુકના હસ્તે […]

Read More

સાર્વજનિક યુનિવર્સિટીએ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મજબૂત બનાવવા માટે ઇન્ડિયા એક્સેલેરેટર સાથે MoU પર હસ્તાક્ષર કર્યા

સુરત, 24 માર્ચ 2026: સાર્વજનિક યુનિવર્સિટી, સુરતે 24 માર્ચ 2026ના રોજ ઇન્ડિયા એક્સેલેરેટર સાથે વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપિત કરી છે. આ MoU શ્રી અજિત શાહ, વાઈસ-ચેરમેન–2, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને ડૉ. કિરણ પંડ્યા, પ્રોવોસ્ટ – સાર્વજનિક યુનિવર્સિટી ની હાજરીમાં સહી કરવામાં આવ્યો. ડૉ. કિરણ પંડ્યાનું માર્ગદર્શન અને દ્રષ્ટિ યુનિવર્સિટીની નવીનતા અને ઉદ્યોગસાહસિકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત […]

Read More

સપનાઓને પાંખો: શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ દ્વારા ધોરણ 10 અને 12 (A1 અને A2 બેચ) ના 2025-26 ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

સુરત: શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ દ્વારા ધોરણ 10 અને 12 (A1 અને A2 બેચ) ના 59 વિદ્યાર્થીઓ માટે એક યાદગાર અને ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એક કુશળ માર્ગદર્શક તરીકે તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, “હું […]

Read More

રક્ષામંત્રાલયની ભાગીદારીમાં દક્ષિણ ગુજરાતની પ્રથમ ‘ગ્રીનફિલ્ડ કો-એડ’ સૈનિક સ્કૂલ જૂન 2026માં થશે શરૂ

સુરત, 16 માર્ચ, 2026 : પશ્ચિમ ભારતના શૈક્ષણિક ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવતા, સુરત પાસેના ઉભરાટ ખાતે દક્ષિણ ગુજરાતની પ્રથમ ગ્રીનફિલ્ડ, સહ-શિક્ષણ (કો-એડ) નિવાસી સૈનિક સ્કૂલ આ જૂન મહિનાથી શરૂ થવા જઈ રહી છે. વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ અને દાનેશ્વરી શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સ્થાપિત, SRK સૈનિક સ્કૂલ ભારત સરકારની પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) નીતિ હેઠળ […]

Read More

સુરત કિલ્લો ખાતે યોજાયેલી મંડલા આર્ટ પ્રદર્શનમાં યુવાનો દ્વારા ભ્રષ્ટ્રાચાર વિરૂદ્ધ કલાના માધ્યમથી સંદેશો પહોંચાડ્યો

સુરત, 22 માર્ચ ના રોજ સુરત કિલ્લો ખાતે યોજાયેલી મંડલા આર્ટ પ્રદર્શનામાં યુવાનો દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ પોતાની કલાના માધ્યમથી અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો। અદબી દુનિયા ફાઉન્ડેશન અને ઓપરેશન ઝીરો બ્રાઇબ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આશરે 50 મંડલા આર્ટ ડિઝાઇન રજૂ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમની શરૂઆત હબીબ કિનખાબવાલાના સ્વાગત સંબોધનથી થઈ હતી। એસીબીના પીઆઈ શ્રી […]

Read More

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ આંધ્ર પ્રદેશમાં ગ્રીનફિલ્ડ સ્ટીલ પ્લાન્ટનું શિલાન્યાસ કર્યું

•             આ શિલાન્યાસ વિધિ આંધ્ર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને માનનીય કેન્દ્રિય સ્ટીલ તથા હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રી શ્રી એચ. ડી. કુમારસ્વામીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. •             આર્સેલરમિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલ અને સીઈઓ આદિત્ય મિત્તલ પણ આ મહત્વપૂર્ણ ક્ષણે હાજર રહ્યા હતા. •             આ અદ્યતન મેન્યુફેક્ચરિંગ સુવિધા આંધ્ર પ્રદેશમાં આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાની […]

Read More

કાભા એવિએશન અકેડેમીએ પૂર્ણ કર્યો સફળતાનો 1 વર્ષ આ અવસર પર અકેડેમી ના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉજવણી નું આયોજન કર્યું

સુરત – શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા કાભા એવિએશન અકેડેમી એ સફળતાપૂર્વક પોતાના પ્રથમ વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસર પર અકેડેમી પરિવાર માં ઉત્સાહ અને ગર્વનો માહોલ જોવા મળી રહ્યો છે। ગત એક વર્ષ દરમિયાન અકેડેમીએ અનેક વિદ્યાર્થીઓને કેબિન ક્રૂ, ગ્રાઉન્ડ સ્ટાફ તેમજ એવિએશન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે તાલીમ આપી છે. ઉચ્ચ ગુણવત્તાની ટ્રેનિંગ, અનુભવી ફેકલ્ટી […]

Read More