દેસાઈ ફાઉન્ડેશને ભારતમાં ૧.૨ કરોડ લોકોના જીવનમાં પરિવર્તન લાવીને પ્રભાવનું સીમાચિહ્ન સર કર્યું
પ્રભાવનું વિસ્તરણ: ૧.૨ કરોડ લોકો સુધી પહોંચવાની સિદ્ધિની દેસાઈ ફાઉન્ડેશન દ્વારા ઉજવણી સુરત (ગુજરાત) ૨૦ માર્ચ ૨૦૨૬: દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સુરત મેરિયોટ હોટલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાની અત્યાર સુધીની સફર, સામુદાયિક ભાગીદારી અને ભારતના ૮ રાજ્યોમાં ૧.૨ કરોડથી વધુ લોકો સુધી પહોંચવાના મહત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણી કરવામાં આવી […]