ભરૂચમાં ઓમ ગુરુની પાવન નિશ્રામાં યોજાયો મંત્ર થેરાપી દરબાર, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
ભરૂચ: શહેરમાં તારીખ 12 એપ્રિલ 2026ના રોજ ઓમ ગુરુની પાવન નિશ્રામાં દિવ્ય મંત્ર થેરાપી દરબારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તોએ હાજરી આપી. આ વિશેષ દરબાર માનવ જીવનના ચાર મુખ્ય ક્ષેત્રો — આર્થિક, શારીરિક, સામાજિક અને માનસિક પ્રશ્નોના માર્ગદર્શન માટે કેન્દ્રસ્થાન બન્યો. કાર્યક્રમ દરમિયાન ઓમ ગુરુએ આર્થિક પ્રગતિ, વ્યવસાયિક વિકાસ અને જીવનમાં […]