દર્દીને શ્રેષ્ઠ સારવાર આપવા સાથે પરિવારજનોને સતત માહિતગાર કરાયા હતા : શેલ્બી હોસ્પિટલ
સુરત. શેલ્બી હોસ્પિટલ સુરત ખાતે કૌશિક પટેલ નામ દર્દીના મૃત્યુના કેસમાં સંબંધીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને નકારી કાઢતા હોસ્પિટલ તંત્ર દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે દર્દી અતિ ગંભીર અવસ્થામાં હોસ્પિટલ ખાતે દાખલ થયા બાદ હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા શ્રેષ્ઠ સારવાર આપવા સાથે સારવારની દરેક પદ્ધતિ અને સ્થિતિ અંગે સતત પરિવારના […]