અસાધ્ય પર વિજય મેળવીને અદભૂત સંકલ્પ શક્તિથી વિશ્વભરને રાહ ચીંધતા “ઓમકાર સંપ્રદાય”ના સ્થાપક દિવ્યાંગ સંતશ્રી ઓમગુરુ
અમદાવાદના આશ્વર્યભર્યા બંગલામાં રહેતા અશોકભાઈ હિંમતલાલ શાહ માટે જીવન બધે સમૃદ્ધિ લઈને આવ્યું હતું. સફળ ઉદ્યોગપતિ હોવાના નાતે, તેમનું ઘર સંપત્તિ અને સુખ-શાંતિથી ભરપૂર હતું. તેમની પત્ની પ્રતિમાબેન સાથે તેઓ ખુશખુશાલ જીવન વિતાવી રહ્યા હતા. 8 ફેબ્રુઆરી, 1977ના રોજ, તેમના ઘરમાં પુત્ર પ્રીતેષનો જન્મ થયો અને કુટુંબની ખુશીઓ બેવડી થઈ ગઈ. સૌભાગ્ય અને પ્રેમથી ભરેલી […]