Blog Post

AM/NS India એ નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરી

AM/NS India, હજીરા દ્વારા એપ્રિલ 14, 2026 ના રોજ “સુરક્ષિત શાળા, સુરક્ષિત હોસ્પિટલ અને ફાયર સેફ્ટી અંગે જાગૃક્ત સોસાયટી – ટુગેધર ફોર ફાયર પ્રિવેન્શન” થીમ હેઠળ નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સમગ્ર અઠવાડિયા દરમિયાન વિવિધ જાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજાવામાં આવ્યા હતા. જેમાં એપ્રિલ 7,ના રોજ ટેબલટોપ એક્સરસાઇઝમાં જેમાં કુલ 22 […]

Read More

સુરતમાં આધ્યાત્મિક લહેર: 4,000થી વધુ લોકોએ લીધો પરિવર્તનકારી ગીતા કોર્સનો લાભ

સુરત, 11 એપ્રિલ 2026: સુરતમાં આધ્યાત્મિકતાની એક શક્તિશાળી લહેર જોવા મળી, જ્યારે સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા ત્રણ દિવસીય શ્રીમદ ભગવદ્ ગીતા કોર્સનું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં 4,000થી વધુ લોકોએ ભાગ લીધો. 9 એપ્રિલથી 11 એપ્રિલ સુધી સંપદા ફેસ્ટિવિટી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વિવિધ પૃષ્ઠભૂમિના લોકો જોડાયા, જેમનો ઉદ્દેશ આંતરિક વિકાસ અને જીવનમાં સ્પષ્ટતા મેળવવાનો […]

Read More

સુરતમાં ગુંજ્યો નવકાર મહામંત્રનો મહાજાપ: કેન્દ્રીય મંત્રી અમિત શાહના વર્ચ્યુઅલી જોડાયા

10 હજારથી વધુ શ્રદ્ધાળુઓની હાજરીમાં ભવ્ય આયોજન સફળ, 108 દેશોમાં 10 કરોડ લોકો જોડાવાના વૈશ્વિક લક્ષ્ય સાથે કરાયું આયોજન સુરત : વિશ્વ શાંતિ, અહિંસા અને આધ્યાત્મિક એકતાનો સંદેશ આપતા વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે સુરતમાં ગુરુવારે ભવ્ય સામૂહિક મહાજાપ સફળતાપૂર્વક યોજાયો હતો. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO) સુરત દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સવારે 7:29 થી […]

Read More

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

નવી દિલ્હી [ભારત], 09 એપ્રિલ: અરાઇયા બાય અઝા, એક નેક્સ્ટ-જનરેશન ફાઇન જ્વેલરી બ્રાન્ડ, તેના નૈતિક રીતે બનાવાયેલા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે આધુનિક લક્ઝરીને નવી રીતે વ્યાખ્યાયિત કરી રહ્યું છે. નવીનતા, ટકાઉપણું અને ઉત્તમ ડિઝાઇનના સંગમ પર ઉભેલું આ બ્રાન્ડ, તેના પ્રથમ જ વર્ષે INR 10 કરોડના એન્યુઅલ રન રેટ (ARR) સાથે ઝડપી ગતિએ એક હાઈ-ગ્રોથ, […]

Read More

રાજકોટ ખાતે શાસ્ત્રી મેદાનમાં શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૨૫મા સમાધિદિન નિમિત્તે આધ્યાત્મિક સંગમનો ભવ્ય અનુભવ

રાજકોટમાં શ્રીમદ્ રાજચંદ્રજીનો ૧૨૫મો સમાધિદિન રાજકોટ (ગુજરાત), 9 એપ્રિલ: ૧૨૫ વર્ષોની આધ્યાત્મિક વારસાને આજની ભક્તિ સાથે જોડતો એક અનોખો ક્ષણ સર્જાતો જોવા મળે છે, જ્યાં રાજકોટના શાસ્ત્રી મેદાનમાં સમગ્ર ભારતમાંથી આવેલા સંતો, આધ્યાત્મિક નેતાઓ અને સાધકોનો શક્તિશાળી સમાગમ થયો છે. આ પ્રસંગ છે – શ્રીમદ્દ રાજચંદ્રજીના ૧૨૫મા સમાધિદિનની ઉજવણી, જે ‘પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ’ નામના […]

Read More

વિશ્વ આરોગ્ય દિવસ પર જી. ડી. ગોયેન્કા સ્કૂલમાં ડૉ. જગદીશ સખિયા દ્વારા ‘ટીન સ્કિન કેર’ જાગૃતિ સત્રનું કરાયું આયોજન

વિદ્યાર્થીઓને હેલ્ધી સ્કિન અને લાઇફસ્ટાઇલ અંગે આપ્યું માર્ગદર્શન સુરત: વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે વેસુ સ્થિત જીડી ગોએન્કા સ્કૂલ ખાતે “ટીન સ્કિન કેર: મિથ્સ, મિસ્ટેક્સ એન્ડ સ્માર્ટ હેબિટ્સ ફોર હેલ્ધી સ્કિન” વિષય પર જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનું નેતૃત્વ પ્રખ્યાત ડર્મેટોલોજિસ્ટ ડૉ. જગદીશ સખિયા દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના એવી રૂમ ખાતે યોજાયેલા […]

Read More

શ્રી શ્યામ ક્લાસિસમાં ભવ્ય વાર્ષિક કાર્યક્રમનું આયોજન

સુરત : શ્રી શ્યામ ક્લાસિસ દ્વારા તારીખ 5 એપ્રિલ 2026, સાંજે 5 વાગ્યાથી ભવ્ય વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 800 થી 1000 વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અને વિશિષ્ટ મહેમાનો તરીકે પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી K.D. જાડેજા સાહેબ, પાંડેસરા PSI, સુરત જિલ્લા કોર્ટના એડવોકેટ, સી.એ., સ્મીમર હોસ્પિટલના […]

Read More

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

ગાંધીનગર (ગુજરાત), 07 એપ્રિલ: ગુજરાતમાં સૌ પ્રથમ વખત ગાંધીનગર ખાતે બ્રાહ્મણ અડવોકેટ ક્લબની સ્થાપના કરવામાં આવી છે, જે બ્રાહ્મણ વકીલોના હિત, એકતા અને પ્રગતિ માટે કાર્ય કરશે. આ અનોખી પહેલના સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્મા છે, જેમણે દૃઢ નેતૃત્વ અને દુરંદેશી વિચાર સાથે આ ક્લબને સાકાર બનાવી. આ ભવ્ય કાર્યક્રમ બ્રહ્મ સમાજ ભવન, સેક્ટર-16, […]

Read More

NG બ્રાન્ડની ધમાકેદાર વાપસી: 29 એપ્રિલે સુરતમાં ખુલશે NG મોલ, 60% નફો સેવા કાર્યોમાં ખર્ચાશે

– ચાર વર્ષ બાદ સુધીર ગોયલની મોટી જાહેરાત, ‘NG સેવા ટ્રસ્ટ’ મારફતે ગરીબોની સારવારથી લઈને 7-સ્ટાર હોસ્પિટલનું વિઝન સુરત: શહેરના ફેશન અને બિઝનેસ ક્ષેત્રમાં ફરી એકવાર મોટો ઉછાળો આવવાનો છે. ઉદ્યોગપતિ સુધીર ગોયલે પોતાના NG બ્રાન્ડની વાપસી સાથે 29 એપ્રિલે સુરતમાં NG મોલ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટની સૌથી ખાસ બાબત એ છે […]

Read More

સુરતમાં ગુંજશે નવકાર મંત્રનો મહામંત્ર: 9 એપ્રિલે યોજાશે વિશ્વ શાંતિ માટેનો મહાજાપ

108 દેશોમાં 10 કરોડ લોકોની ભાગીદારીનું લક્ષ્ય, JITO સુરત દ્વારા ઇન્ડોર સ્ટેડિયમમાં સવારે 7:29 થી 9:36 સુધી ભવ્ય આયોજન સુરત. વિશ્વ શાંતિ, અહિંસા અને આધ્યાત્મિક એકતાનો સંદેશ આપવાના ઉદ્દેશ સાથે 9 એપ્રિલ 2026, ગુરુવારે સુરતમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે ભવ્ય સામૂહિક મહાજાપનું આયોજન કરવામાં આવ્યું છે. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO) સુરત દ્વારા આયોજિત […]

Read More