Blog Post

સાંસદ પ્રભુ વસાવાએ સુરત ખાતે દિવ્યાંગો સાથે જન્મદિવસની ઉજવણી કરી

દિવસભર વિવિધ સામાજિક પ્રવૃતિઓ કરી લોકોના આશીર્વાદ મેળવ્યા સુરત. બારડોલી લોકસભાના ભાજપના સાંસદ પ્રભુ વસાવાએ શનિવારે તેમનો 55મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે તેમણે વિવિધ સામાજિક કાર્યો કર્યા હતા અને સુરતમાં દિવ્યાંગો સાથે તેમના જન્મદિવસ પણ ઉજવણી કરી હતી. સાંસદ પ્રભુ વસાવા બારડોલી લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટાયા છે. શનિવારે તેમનો 55મો જન્મદિવસ […]

Read More

ડૉ.નીરજ ભણશાલી Distinguished Service award થી સન્માનિત

નાસિક ખાતે યોજાયેલ 62મી એન્યુઅલ ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિજિયોથેરેપિસ્ટ કોન્ફરન્સમાં મળ્યું બહુમાન સુરત. સુરત શહેરમાં ફિઝિયોથેરેપિસ્ટ તરીકે વિખ્યાત એવા ડૉ.નીરજ ભણશાલીને Distinguished Service award થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓને આ બહુમાન મહારાષ્ટ્રના નાસિક ખાતે યોજાયેલ 62મી એન્યુઅલ ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિજિયોથેરેપિસ્ટ કોન્ફરન્સમાં આપવામાં આવ્યું. ધી ઈન્ડિયન એસોસિયેશન ઓફ ફિજિયોથેરેપિસ્ટ દ્વારા દર વર્ષે નેશનલ કોન્ફરન્સનું […]

Read More

દુર્લભ કેન્સર સર્જરી: અમદાવાદમાં 60 વર્ષીય દર્દીનું રોબોટિક સર્જરી દ્વારા નવું જીવન

અમદાવાદ, 27 ફેબ્રુઆરી: અમદાવાદમાં 60 વર્ષીય દર્દી પર 6 કલાકની રોબોટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી, જે ઉન્નત કેન્સર સારવારમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થઈ. દર્દીને મૂત્રાશયમાં બે અલગ-અલગ પ્રકારના દુર્લભ કેન્સર— લિયોમાયોસારકોમા (Leiomyosarcoma) અને ટ્રાન્ઝિશનલ સેલ કાર્સિનોમા (TCC)— હતાં, જેનો ઈલાજ આ સર્જરી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યો. સીનીયર યુરો-ઓન્કોલોજીસ્ટ અને અમદાવાદના જાણીતા રોબોટિક સર્જન ડૉ. રોહન પટેલ, જેઓ આ જટિલ સર્જરીના નેતા હતા, […]

Read More

એન. ડી.કોઠારી સ્કૂલમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી

સુરત. એન. ડી. કોઠારી સ્કૂલ ખાતે 22 અને 23 ફેબ્રુઆરીના રોજ વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિધાર્થીઓની અદ્ભુત પ્રતિભા અને રચનાત્મકતા જોવા મળી હતી. બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ શાળાની સમગ્ર શિક્ષા અને કલાત્મક ઉત્તૃકૃષ્ટતા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ કાર્યક્રમમાં અતિથિ તરીકે માજી મેયર હેમાલી […]

Read More

લંડનમાં યોજાયેલી ત્રણ દિવસીય મહેંદી કોન્ફરન્સમાં સુરતના જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષાબેન પારેખે મહેંદી ડિઝાઈનમાં રજૂ કરેલી વારલી કલાની ભારોભાર પ્રશંસા

નિમિષાબેને વારલી આર્ટને મહેંદી સ્વરૂપમાં આકર્ષક ડિઝાઇન સાથે રજૂ કરીને જરૂરી શિક્ષણ આપ્યું હતું તેમજ મનમોહક ફૂલોની રચનાત્મક ડિઝાઇન સ્વરૂપે પણ મહેંદી કળા શીખવાડી હતી આંતરરાષ્ટ્રીય મંચ પર મહેંદી સ્વરૂપે વારલી આર્ટના કોન્સેપ્ટને દેશ-વિદેશના કલાકારોએ ખુબજ વખાણ્યો હતો અને તેમાં ઇનોવેટિવ આઇડિયા સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી સુરત :લંડનમાં 24 થી 26 જાન્યુઆરી, […]

Read More

SRK ગ્રુપ દ્વારા મહાકુંભ થીમ પર સમૂહ લગ્ન સમારોહનું આયોજન, 75 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા..

પ્રયાગરાજથી 2 હજાર લીટર પાણી મંગાવી ગંગાજળ, રિયલ ડાયમંડ-ગોલ્ડનું મંગળસૂત્ર સહિત કરિયાવર ભેટમાં આપ્યું ત્રિવેણી સંગમના આશીર્વાદ સાથે દાંપત્ય જીવનની શરૂઆત – SRK ગ્રૂપ દ્વારા આયોજિત 75 યુગલોના વિવાહનો મહાકુંભ સુરત: એક તરફ જ્યાં પ્રયાગરાજ ખાતે મહાકુંભનું આયોજન થયું છે ત્યાં સુરત ખાતેની જાણીતી ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા. લી. (SRK)ની CSR આર્મ SRK […]

Read More

સાંઈલીલા ગ્રુપ દ્વારા શિવ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

નાસિક ઢોલે રંગ જમાવ્યો, અફઝલ ખાન વધ પર આધારિત પોવાડા સાંભળવા માનવ મહેરામણ ઉમટી પડ્યો સુરત. હિંદવી સ્વરાજના સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિ બુધવારે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી હતી. આ દરમિયાન સુરતના ડિંડોલી વિસ્તારમાં સાંઈ લીલા ગ્રુપ અને સુનિલ પાટીલ અને સમ્રાટ પાટીલ દ્વારા ભવ્ય શિવ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માનવ […]

Read More

સાર્વજનિક યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો, 1318 વિધાર્થીઓને પદવી આપવામાં આવી

સુરત: દક્ષિણ ગુજરાતની અગ્રણી સાર્વજનિક યુનિવર્સિટીનો આજરોજ પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં દેશના ખ્યાતનામ ખગોળ ભૌતિકશાસ્ત્રી અને કોસ્મોલોજિસ્ટ ડૉ. પંકજ જોશી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. સાંજે 5.30 કલાકથી યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત સમારોહમાં 1300 થી વધુ વિધાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ પહેલા 19 અને 20 મી ફેબ્રુઆરીના રોજ કલ્ચરલ અને કાર્નિવલનું પણ […]

Read More

કાર્તિક આર્યન, ચંદૂ ચેમ્પિયન, અને ભૂલ ભૂલૈયા 3એ આઈકોનિક ગોલ્ડ અવોર્ડ 2025 ના 6મો એડિશનમાં ટોપ એવોર્ડ જીત્યા

કાર્તિક આર્યને ચંદૂ ચેમ્પિયન માં તેની પ્રેરણાદાયક અભિનય માટે બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ’ ચોઇસ) એવોર્ડ અને ભૂલ ભૂલૈયા 3 માં તેની આકર્ષક ભૂમિકા માટે બેસ્ટ એક્ટર (પોપ્યુલર) એવોર્ડ જીતી લીધા. તેની ફિલ્મોએ એવોર્ડની યાદીમાં સતત વિજય હાંસલ કર્યો, જ્યાં ભૂલ ભૂલૈયા 3એ બેસ્ટ ફિલ્મ (પોપ્યુલર) અને ચંદૂ ચેમ્પિયનએ બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ’ ચોઇસ) એવોર્ડ જીતા. એવોર્ડ્સમાં અનીસ […]

Read More

પ્રખ્યાત ખગોળ વિજ્ઞાની ડૉ. પંકજ જોશી સાર્વજનિક યુનિવર્સિટીના પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ

21 મી ફેબ્રુઆરીએ પદવીદાન સમારોહના આયોજન પહેલા 19 અને 20મી કલ્ચરલ અને કાર્નિવલનું આયોજન સુરત: દક્ષિણ ગુજરાતની અગ્રણી સાર્વજનિક યુનિવર્સિટીના આગામી પદવીદાન સમારોહમાં દેશના ખ્યાતનામ ખગોળ ભૌતિકશાસ્ત્રી અને કોસ્મોલોજિસ્ટ ડૉ. પંકજ જોશીમુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. આ પદવીદાન સમારોહ તા. 21 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 5.30 કલાકથી યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાશે. આ પહેલા 19 અને 20 […]

Read More