શારદા વિદ્યામંદિરમાં ફન ફેરનું આયોજન, વિધાર્થીઓ માટે બન્યો અભ્યાસ સાથે આનંદ અને શીખવાનો ઉત્સવ
સુરત. શારદા વિદ્યામંદિર ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ અને એસ.વી.એમ. અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં તારીખ 19 અને 20 ડિસેમ્બર 2025ના રોજ બે દિવસીય વાર્ષિક ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફન ફેર આનંદ, ઉત્સાહ અને સર્જનાત્મકતાથી ભરપૂર રહ્યો. સવારથી જ શાળા પરિસરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોની સક્રિય હાજરીથી […]