દત્તાશ્રય આશ્રમમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ભવ્ય ભક્તિભાવ સાથે ઉજવાયો
કોસંબા: દત્તાશ્રય આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાનો પવિત્ર મહોત્સવ અત્યંત ભક્તિમય અને દિવ્ય વાતાવરણમાં ભવ્ય રીતે ઉજવાયો. સમગ્ર આશ્રમ ગુરુભક્તિ, વૈદિક મંત્રોચ્ચાર અને ભજન-કીર્તનથી ગુંજી ઉઠ્યો હતો. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ગુરુચરણોમાં વંદના અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. દત્તાશ્રય આશ્રમના સ્થાપક આચાર્ય શ્રી ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય શ્રી મનનભાઈ પંડ્યાએ ઉપસ્થિત ભક્તોને […]