Blog Post

કૃષિમાં આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના ઉપયોગ પર ક્રાંતિકારી સંશોધન માટે AM/NS India અને ICAR-IARIએ હાથ મિલાવ્યા

ખાણની બાય-પ્રોડક્ટ્સને મૂલ્યવર્ધિત કૃષિ એપ્લિકેશન્સમાં રૂપાંતરિત કરવા, સર્ક્યુલર અર્થતંત્ર અને ટકાઉ વિકાસને ટેકો આપવા અંગે વૈજ્ઞાનિક અભ્યાસને આગળ વધારવા માટે સમજૂતી કરાર સુરત , સપ્ટેમ્બર 01, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) અને ઈન્ડિયા કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ – ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (ICAR-IARI)એ આજે કૃષિ ક્ષેત્રે આયર્ન ઓર (અયસ્ક) ટ્રેઇલિંગ્સના ટકાઉ ઉપયોગ અંગે […]

Read More

સુરતનું રિસર્ચ-આધારિત સ્ટાર્ટઅપ ‘નવીનમાર્ટ’, ઈ-કોમર્સમાં શ્રેષ્ઠ કામગીરી માટે ‘MY FM એક્સેલન્સ એવોર્ડ 2026’ થી સન્માનિત

સુરત (ગુજરાત) [ભારત], 27 ઓગસ્ટ: સુરત સ્થિત નવીન ઇલેક્ટ્રોનિક્સના ઇ-કોમર્સ વેંચર, ‘નવીનમાર્ટ’ ને ઇ-કોમર્સમાં ઉત્તમ કામગીરી માટે “MY FM એક્સેલન્સ એવોર્ડ 2026” થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ એવોર્ડ અધિકૃત વિક્રેતાઓ, ગ્રાહકોને આફ્ટર સેલ્સ સર્વિસ અને ઇલેક્ટ્રોનિક્સ રિટેલ ઉદ્યોગમાં પાંચ દાયકાથી વધુના અનુભવની સાથે એક હાઇપર-લોકલ ઓનલાઈન માર્કેટપ્લેસ બનવાના તેના અભિગમને માન્યતા આપે છે. 2025 માં લોંચ થયેલ, ‘નવીનમાર્ટ’ એક રિસર્ચ આધારિત […]

Read More

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ: બી.એ. અર્થશાસ્ત્રમાં દક્ષિણ ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી આરવી સુરેન્દ્ર અગ્રવાલે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

પ્રતિભાશાળી વિદ્યાર્થિની આરવી અગ્રવાલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ્દ હસ્તે ગોલ્ડ મેડલ અને બે પારિતોષિકો એનાયત સુરત,બુધવાર : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 59મા પદવીદાન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલો, પદવીઓ અને પારિતોષિક અર્પણ કરી શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. આ અવસરે બેચલર ઓફ આર્ટ્સ (બી.એ.) ની ડિગ્રીમાં અર્થશાસ્ત્ર વિષય સાથે સમગ્ર દક્ષિણ ગુજરાત ઝોનમાં સર્વોચ્ચ સ્થાન […]

Read More

રક્ષાબંધન પર વૃક્ષો બન્યા ‘ભાઈ’, દીકરીઓ બની રક્ષક

વી.એન. ગોધાણી સ્કૂલની 70 દીકરીઓએ 70 વૃક્ષોને રાખડી બાંધી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો સુરત: રક્ષાબંધનના પવિત્ર પર્વને માત્ર ભાઈ-બહેનના સ્નેહના પર્વ પૂરતું સીમિત ન રાખી, વૃક્ષો સાથે ભાવનાત્મક સંબંધ જોડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વી.એન. ગોધાણી ઇંગ્લિશ સ્કૂલની 70 દીકરીઓએ રક્ષાબંધનના એક દિવસ અગાઉ ધોળકિયા ગાર્ડન ખાતે 70 વૃક્ષોને રાખડી બાંધી વૃક્ષોની રક્ષા […]

Read More

મહિલા ગુન્હા નિવારણ શાખા અને ઉધના ઝોન ૨ ડીસીપી કાનન દેસાઈ GPS દ્વારા સનરેઝ સ્કૂલ અને લીઓ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે વિદ્યાર્થીઓ ને સાયબર ક્રાઈમ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા .

સુરત : આ કાર્યક્રમ માં સુરત શહેર પોલીસ ઝોન ૨ ના ડીસીપી શ્રી કાનન દેસાઈ અને મહિલા સેલ ના એસીપી મિનિ જોસેફે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. ડીસીપી કાનન દેસાઈએ બાળકો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે પોલીસ થી ડરો નહીં. પોલીસ તમારી સેવા માટે છે . જેમ તમારી માતા પોતાની જવાબદારી સમજી સવારે તમારા કરતા […]

Read More

સાર્વજનિક યુનિવર્સિટી, સુરત દ્વારા ૧૨.૦૮.૨૦૨૬ના રોજ ‘એન્ટી રેગિંગ ડે, ૨૦૨૬’ની ઉજવણી

સુરત: સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી’ના કુશળ સંચાલન હેઠળ સ્થપાયેલી સાર્વજનિક યુનિવર્સિટી આ ક્ષેત્રની અગ્રણી યુનિવર્સિટીઓમાંની એક છે. દર વર્ષે, UGCની માર્ગદર્શિકા મુજબ સમગ્ર દેશમાં તમામ સંસ્થાઓ દ્વારા ૧૨મી ઓગસ્ટના રોજ ‘એન્ટી રેગિંગ ડે’ ની ઉજવણી કરવામાં આવે છે. સાર્વજનિક યુનિવર્સિટીમાં તેની તમામ ઘટક સંસ્થાઓ દ્વારા ‘એન્ટી રેગિંગ ડે, ૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તમામ સ્ટાફ […]

Read More

ખાડીપૂરમાં સેવાકાર્ય કરનાર ભાજપ નેતા અને ટ્રસ્ટને આમંત્રણ છતાં સન્માન ન મળ્યું

પાંચ સંસ્થામાંથી ચારનું સન્માન, છેલ્લી ઘડીએ નિર્ણય બદલાયો હોવાની ચર્ચા વચ્ચે આખરે કોના ઈશારે રમત રમાઈ તે પણ બન્યો ચર્ચાનો વિષય સુરત: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના સરકારી કાર્યક્રમમાં ખાડીપૂર દરમિયાન રાહત કામગીરી કરનાર સેવાભાવી સંસ્થાઓના સન્માનને લઈને હવે રાજકીય ચર્ચા શરૂ થઈ છે. ઉમરા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સમારોહમાં સન્માન માટે પસંદ કરાયેલા પાંચ પૈકી ચાર […]

Read More

ભારતીય વેપાર મહોત્સવ 2026: અજમેરા ફેશનએ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને રાષ્ટ્રીય મંચ અપાવ્યો

સુરત :, ભારત મંડપમ, નવી દિલ્હીમાં 12થી 15 ઓગસ્ટ દરમિયાન આયોજિત ભારતીય વેપાર મહોત્સવ 2026 સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે એક ઐતિહાસિક અવસર બની રહ્યો, જ્યાં અજમેરા ફેશનએ પોતાની મજબૂત હાજરી નોંધાવી. કંપનીના સ્થાપક અને CEO શ્રી અજય અજમેરાના નેતૃત્વ હેઠળ અજમેરા ફેશનએ સુરતના 60થી વધુ વેપારીઓને આ રાષ્ટ્રીય મંચ પર એકસાથે લાવ્યા, જ્યાં દરેક વેપારીને […]

Read More

ભાડજ સ્થિત ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભગવાન શ્રીકૃષ્ણનો જન્માષ્ટમીનો સંદેશ “સ્વાગતમ્ કૃષ્ણ 2026” સમગ્ર ગુજરાતમાં સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડશે

ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે 23 થી 28 ઓગષ્ટ દરમિયાન ઝુલન મહોત્સવ અને 4 સપ્ટેમ્બરના રોજ ભવ્યાતિભવ્ય જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીનું આયોજન અમદાવાદ તા. 19 ઓગષ્ટ 2026: ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા દર વર્ષે ભવ્ય રીતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં અસંખ્ય ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાય છે. આ વર્ષે ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી […]

Read More

સુરતમાં પ્રથમ વખત ત્રણ દિવસીય ‘કૃષ્ણોત્સવ’: ભક્તિ, પ્રેમ અને ઉજવણીનો અનોખો સંગમ

• જન્માષ્ટમી નિમિત્તે ૨૯, ૩૦ અને ૩૧ ઓગસ્ટે ભવ્ય ડિવોશનલ મ્યુઝિક કોન્સર્ટનું આયોજન• ૧૫૦ ફૂટના વિશાળ સ્ટેજ પર આધુનિક ટેકનોલોજી સાથે નવી પેઢી માટે કૃષ્ણભક્તિનો નવો અનુભવ• સુરતમાં જ સર્જાશે વૃંદાવન-મથુરા જેવો માહોલ; ત્રણ દિવસમાં આશરે ૫,૦૦૦ લોકો ઉપસ્થિત રહેવાની અપેક્ષા સુરત: જન્માષ્ટમીના પાવન પર્વને અનોખી આધુનિકતા અને આધ્યાત્મિક અનુભૂતિ સાથે ઉજવવા માટે સુરતમાં પ્રથમ […]

Read More